Mostbet Türkiye’de! Güvenilir Spor Bahisleri, Giriş, Casino, Güncel Adre

Mostbet Türkiye'de! Güvenilir Spor Bahisleri, Giriş, Casino, Güncel Adres"mostbet Bahisçisi: En İyi Oranlar Ve Çevrimiçi Canlı Bahis DeneyimiSite tabletler düşünülerek tasarlanmıştır ve her cihazda...

મોટા સમાચાર / ગુજરાતની સ્થાપના બાદ પોલીસકર્મીના પગારમાં મોટો વધારો, હર્ષ...

છેલ્લા ઘણા સમયથી પોલીસ પરિવાર દ્વારા પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વતંત્ર...

Indian Flag in Pakistan : સ્ટેજ પર તિરંગો લઈને પહોંચ્યો પાકિસ્તાની...

આઝાદીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે ભારતમાં ઘરે ઘરે તિરંગો ફરકાવવાનુ અભિયાન શરુ થયુ છે.ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ તિરંગો લહેરાવવાની આશ્ચર્યજનક...

જામનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી

જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે...

‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે...

મોંઘવારીમાં પીસાઇ રહેલી પ્રજાના ડામ પર મીઠું ઉત્પાદક કંપનીઓ હવે ‘ઘા પર મીઠું ભભરાવવું’ જેવુ કામ કરશે. ઘઉં, લોટ, ખાંડ બાદ હવે...
About 20 pilgrims from Jamnagar were trapped during the Amarnath pilgrimage

અમરનાથ યાત્રામાં આભ ફાટતા જામનગરના 20 જેટલા યાત્રિકો ફસાયા

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ત્યારે આ યાત્રામાં જામનગરના યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર...
A total of 44 employees of various cadres of Jamnagar District Panchayat were promoted

જામનગર જિલ્લા પંચાયતના વિવિધ કેડરના કુલ 44 કર્મચારીઓને બઢતી અપાઈ

જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ દ્વારા ગઈકાલે તા. 30 જૂનના રોજ એક જ દિવસના સમયગાળામાં જામનગર જિલ્લા પંચાયતના વિવિધ કેડરના કુલ...

ઈન્ડિયા પોસ્ટના કર્મચારી બન્યા કર્મયોગી, કચ્છમાં ડ્રોન ડિલિવરી શરૂ

ભારતીય પોસ્ટ વિભાગ મિશન કર્મયોગી યોજના હેઠળ લગભગ 4 લાખ કર્મચારીઓને તાલીમ આપી રહ્યું છે.  આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પોસ્ટલ વિભાગના કર્મચારીઓને...

હવે ગુંડાગીરી અને દાદાગીરી કરનારાઓની ખૈર નથી , આવારા તત્વો સામે...

જામનગરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર શહેરના ડીવાયએસપી જીગ્નેશ ચાવડા દ્વારા આવારા તત્વો...

જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના

૪ જુને "ઝીરો શેર ડે": બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત જામનગર તા ૧, જામનગરના નભોમંડળમાં શનિવારે વધુ...

બ્રેકિંગ ન્યૂઝ

દેવભૂમિમાં દાદાગીરીનું દહેશતનામું : ઓટીઝમગ્રસ્ત બાળકી સાથે ડોક્ટર દંપતીને પોલીસ-તંત્રએ રાતભર...

દ્વારકાના જગતમંદિર વ્યવસ્થાપન કચેરી સાથે સંકળાયેલા કર્મચારી મનસુખ પાઢએ ગત 20 એપ્રિલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ડો. વિવેક શુક્લ...
error: Our Content is protected !!