Jamnagar : રાહુલ ગાંધીના નિવેદન પર જામ સાહેબે આપી પ્રતિક્રિયા, ઉદાહરણ...
ગુજરાતમાં થોડા સમયથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે… પહેલા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તો તે બાદ રાહુલ ગાંધી દ્વારા...
ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાત દરમિયાન કહ્યું “રાજપુત સમાજના આગેવાનો એ...
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ગઈકાલે મોડી રાત્રે જામનગર આવી પહોંચ્યા પછી સભા સ્થળ ની મુલાકાત બાદ તેઓએ જામનગર શહેરના ભાજપના કાર્યાલયની મુલાકાત...
જામનગરમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને અનુલક્ષીને રાજ્યના એ.ડી.જી.પી. રાજકુમાર...
જામનગર શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨જી મે ના દિવસે જાહેર સભા યોજાઈ રહી છે, ત્યારે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાના ભાગરૂપે...
જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં ભાજપના પ્રચાર માટેના વાહનમાં તોડફોડ કરી નુકસાની...
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરતાં રોકવામાં આવ્યા હોવાના કિસ્સો સામે આવ્યો છે. પ્રચાર પ્રસાર માટેના વાહનને અટકાવી તેમાં...
સરકાર એક્શન મોડમાં : વોર્ડ નંબર 6 માં ભાજપ કાર્યાલય પર...
ગઈકાલે જામનગરમાં વોર્ડ નંબર છ માં ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન કર્યા બાદ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો...
PM મોદીના ગુજરાત પ્રવાસના કારણે જામનગરમાં યોજાવા જઈ રહેલું ક્ષત્રિય મહાસંમેલન...
રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 ના નેજા હેઠળ જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાયા છે. જે...
ક્ષત્રિયોના વિરોધનો ડર?, વડાપ્રધાન મોદી રાજકોટમાં નહીં સંબોધે જનસભા
લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં 7મી મેના દિવસે તમામ લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે પીએમ મોદી, અમિત...
લોકસભા ચૂંટણી : PM મોદીની ગુજરાતમાં 6 સભાઓ, જામનગર બેઠક પર...
લોકસભા ચૂંટણી : PM મોદીની ગુજરાતમાં 6 સભાઓ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની આ 6 સભાઓ લોકસભાની 15 બેઠકો આવરી લેશે....
૧૨-જામનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ૨૧ પૈકી ૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
૧૨-જામનગર લોકસભા બેઠક માટે કુલ ૨૧ ફોર્મ માન્ય રહ્યા હતા ત્યારે ૨૨ એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય આજે ભારતીય સમતા...
મોટા સમાચાર / ક્ષત્રિય આંદોલનને લઈને રાજકોટમાં અને જામનગરમાં ભાજપના ક્ષત્રિય...
રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિયોનો ગુસ્સો શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને...































