ગોધરાના શિક્ષિકાનું પાન કાર્ડ ખોવાઈ જતાં ‘કરોડપતિ’ બન્યાં આવકવેરા વિભાગે ફટકારી...

ગોધરાની શિક્ષિકાના ગૂમ થયેલા પાનકાર્ડના આધારે જીએસટી નંબર મેળવી કરોડોના નાણાકીય વ્યવહારો કરાવાનો મામલો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. ગુજરાત બહારના ભેજાબાજોએ મોટી...

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ લઘુમતી સમાજના યુવકે પથ્થરમારો કર્યો, ગૃહ...

સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાથી વિસ્તારમાં તંગદિલી ફેલાઈ...

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે મહાનગરપાલિકા દ્વારા આયોજિત બંને શ્રાવણી મેળા...

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન તેમજ રંગ મતી નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને હાલ પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો...

હાઇકોર્ટે ટ્રાફિક પોલીસનો લીધો ઉધડો,ટ્રાફિક, રોડ અને રસ્તા: બધું કાગળ પર...

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી ધરવામાં આવી હતી. AMC અને ટ્રાફિક JCP દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું...

રાજકોટ ગેમઝોન ની દુર્ઘટના બાદ જામનગરના પ્રદર્શન મેદાનમાં મેળા માટેનો સોઇલ...

મશીન મનોરંજન ની રાઈડ લગાવવા માટે નો ૨૦ ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે માટીના સેમ્પલો લેવાયા,રાજ્ય સરકારની મેળા યોજવા માટેની નવી ગાઈડલાઈન...

આન… બાન.. શાન સાથે જામજોધપુર ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની...

જામનગર તા.15 ઓગસ્ટ, જામનગર જિલ્લા કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકામાં આવેલ ખાનસરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ત્રિરંગો ફરકાવ્યો, મોટી સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય પર્વની...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નડીયાદમાં ત્રિરંગો લહેરાવી કરી છે. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા...

સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયત ના સરપંચ તથા પૂર્વ સરપંચ ના ઘેર...

સરપંચના ઘરમાં પાવર ડીમ-ફૂલ થતાં વીજ કચેરીમાં કમ્પ્લેન કર્યા બાદ રીપેરીંગ માટે ગયેલી વીજ ટુકડી ને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરાઈ ,વિજ...

સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ...

રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર...

જામનગર જિલ્લામાં રેલ્વેનાં આધુનિકીકરણની દિશામાં વધુ એક કદમ,રિલાયન્સના સાઈડીંગનું ઈલેક્ટ્રીફીકેશન

દેશભરમાં રેલ્વે સેવાને વધુ લોકભોગ્ય અને સુવિધાસભર બનાવવાના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના પ્રયાસોના ભાગરૂપે રેલ્વે લાઈનોનું ઈલેક્ટ્રીફીકેશન કરવામાં આવી રહ્યું છે....

બ્રેકિંગ ન્યૂઝ

દેવભૂમિમાં દાદાગીરીનું દહેશતનામું : ઓટીઝમગ્રસ્ત બાળકી સાથે ડોક્ટર દંપતીને પોલીસ-તંત્રએ રાતભર...

દ્વારકાના જગતમંદિર વ્યવસ્થાપન કચેરી સાથે સંકળાયેલા કર્મચારી મનસુખ પાઢએ ગત 20 એપ્રિલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ડો. વિવેક શુક્લ...
error: Our Content is protected !!