સરકાર મસ્જિદોમાં લાગેલા લાઉડ સ્પીકર બંધ કરાવે, નહીંતર ઉંચા અવાજે વાગશે...

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્ય સરકાર સમક્ષ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર દૂર કરવાની માગણી કરી છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે...

મિશન ગુજરાત : આપના પંજાબના અને દિલ્લીના મુખ્યમંત્રી બે દિવસીય ગુજરાત...

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી(AAP)ની હવે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર નજર છે. હવે પંજાબ બાદ આપ મિશન...

આવું તે કેવું !!પૈસા ભરીને પણ પાણી માટે મોથાજી કરવાની”વિશ્વ જળ...

વિશ્વ જળ દિવસે જ જળ માટે ખેડૂતોનું આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.જામનગરના કંકાવટી ડેમના સિંચાઈ માટે પાણી મેળવવાખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો, કંકાવટી ડેમના સિંચાઈ પાણી વિતરણમાં અન્યાયને લઈને ખેડૂતોનું ડેમ સાઇટ પરઆંદોલન કરી રહ્યા છે. જામનગર જિલ્લાના કંકાવટી ડેમ જ્યારથી બંધાયો છે ત્યારથી ડેમનું પાણી સિંચાઈ માટે અનામત રાખવામાં આવ્યું. દર વર્ષે આડેમમાંથી બેરાજા, રામપર, બારાડી અને હડિયાણા સહિત ચાર ગામના 500 ખેડૂતોને સિંચાઈનો લાભ  આપવામાં આવે છે. ઉનાળુ પાક સિંચાઈ માટે ખેડૂતોએ સરકારમાં નિયત રકમ ભરી દીધી છે. સરકારે પણ 67 એમસીએફટી પાણી આપવાનોનિર્ણય કર્યો છે.પણ આ નિર્ણય ફેર બદલ કરી સરકારે 15 એમસીએફટી પાણી નદીના વેણમાં છોડી ચેક ડેમ ભરવાનો નિર્ણયકર્યો છે. જેને લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી ઓછું મળતા પાક નિસફળ જશે એવી ખેડૂતોને ભીતિ છે.જો પૂરું પાણી નહીંઆપવામાં આવે તો આંદોલન ચાલુ રહેશે અને ઉગ્ર પણ બનશે એમ ખેડૂતો જણાવે છે.   આ ચાર ગામના 150 ખેડૂતોને 450 હેકટરમાં ઉનાળુ પાકની સિંચાઈ માટે સાડા ચાર લાખ રૂપિયા ભર્યા છે અને નિયત મુજબ67 એમસીએફટી પાણી આપવાનું થાય છે. પરંતુ સરકારે 15 એમસીએફટી પાણી ડેમના વહેણમાં છોડી ચેક ડેમ ભરવાનોનિર્ણય કર્યો છે. આ જથ્થો છોડવામાં આવશે તો ખેડૂતોને બે પાણની તંગી થશે જેને કારણે પાક નિષ્ફળ જશે એવી ધારણા સાથેઆજે ખેડૂતો ડેમ સાઇટ પર આંદોલન પર બેઠા છે.જ્યાં સુધી પૂરતા પાણીની બાહેધરી નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુરાખવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

જામનગરમાં એક પરિવારના પાંચ સભ્યો ૧૧ માર્ચથી લાપતા , પોલીસ દ્વારા...

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક પરીવાર અચાનક ગુમ થયો છે. પોલિસને જાણ થતા પોલિસ ગુમ થયેલા પરીવારની શોધ શરૂ કરી છે. એક પરીવારના...

યુક્રેનથી પરત આવેલા જામનગરના વિદ્યાર્થિની મુલાકાત લેતા ભાજપ સંગઠનના હોદ્દેદારો

યુક્રેન અભ્યાસ અર્થે ગયેલ જામનગર વોર્ડ નં.- 2 મા રહેતા હર્ષદીપસિંહ જાડેજા જામનગર સહીસલામત પરત ફરતા તેમના ઘરે જઇ હર્ષદીપસિંહની શુભેચ્છા મુલાકાત...

ગુજરાતની મુલાકાતે આવશે વડાપ્રધાન, પીએમના હસ્તે થશે ખેલ મહાકુંભનો શુભારંભ

વિશ્વાસપાત્ર સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. આ દિવસો દરમિયાન પીએમ અનેક મહત્વના...

6 માર્ચથી શું ફરી પાટીદારો પકડશે  આંદોલનની રાહ ?

જેમ યુક્રેન માટે એક એક દિવસ એક એક  ઘડી ભારે છે તેમજ ભાજપ સરકાર માટે ૬ માર્ચ સુધી એક એક મિનિટ ભારે...

જમવાનું નથી , બોર્ડર સુધી જવા ટેક્ષી નથી ,બજારો બંધ છે…

યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ માટે સરકાર દ્રારા પ્રયાસ તો થઈ રહ્યા છે. પરંતુ હજુ પણ અનેક વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ગુજરાતના જામનગર જીલ્લાના...

સાનમિના કોર્પોરેશન અને રિલાયન્સ વચ્ચે ભારતમાં હાઇ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેર સહિતની...

સાનમિના કોર્પોરેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (RSBVL) દ્વારા ભારતમાં હાઇ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર...

યુક્રેન પોલેન્ડ બોર્ડર પર ભારતીયોની મદદે પહોંચ્યા સ્વામિનારાયણ બીએપીએસ ના સ્વયંસેવકો

રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો જોડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ...

બ્રેકિંગ ન્યૂઝ

ભ્રષ્ટાચાર: જામનગર જિલ્લાના ધ્રોલના શહીદવનમાં દર મહીને અંદાજીત પાંચ લાખ જેટલી...

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામથકની વનવિભાગની કચેરીમાં સરકારી નાણાં ઉચાપતના ગંભીર આક્ષેપ થતા કચેરી ચર્ચામાં આવી છે. આ કચેરી વિરુદ્ધ ચોંકાવનારી રજૂઆત કરનાર...
error: Our Content is protected !!