‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે...
મોંઘવારીમાં પીસાઇ રહેલી પ્રજાના ડામ પર મીઠું ઉત્પાદક કંપનીઓ હવે ‘ઘા પર મીઠું ભભરાવવું’ જેવુ કામ કરશે. ઘઉં, લોટ, ખાંડ બાદ હવે...
અમરનાથ યાત્રામાં આભ ફાટતા જામનગરના 20 જેટલા યાત્રિકો ફસાયા
અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ત્યારે આ યાત્રામાં જામનગરના યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર...
જામનગર જિલ્લા પંચાયતના વિવિધ કેડરના કુલ 44 કર્મચારીઓને બઢતી અપાઈ
જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ દ્વારા ગઈકાલે તા. 30 જૂનના રોજ એક જ દિવસના સમયગાળામાં જામનગર જિલ્લા પંચાયતના વિવિધ કેડરના કુલ...
ઈન્ડિયા પોસ્ટના કર્મચારી બન્યા કર્મયોગી, કચ્છમાં ડ્રોન ડિલિવરી શરૂ
ભારતીય પોસ્ટ વિભાગ મિશન કર્મયોગી યોજના હેઠળ લગભગ 4 લાખ કર્મચારીઓને તાલીમ આપી રહ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પોસ્ટલ વિભાગના કર્મચારીઓને...
હવે ગુંડાગીરી અને દાદાગીરી કરનારાઓની ખૈર નથી , આવારા તત્વો સામે...
જામનગરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર શહેરના ડીવાયએસપી જીગ્નેશ ચાવડા દ્વારા આવારા તત્વો...
જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના
૪ જુને "ઝીરો શેર ડે": બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત
જામનગર તા ૧, જામનગરના નભોમંડળમાં શનિવારે વધુ...
કોંગ્રેસના નેતાનું હૃદયપરિવર્તન , હું કોંગ્રેસમાં 3-3 વાર ચૂંટાયો છું...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે...
શ્રીકૃષ્ણ સુભદ્રા વિવાદ ફરી વકર્યો ,લાલા આહિરે સી.આર.પાટીલને આપ્યું પાંચ દિવસનું...
https://youtu.be/AAty9oKraqc
કૃષ્ણ સુભદ્રા વિવાદ ફરી વકર્યો છે…માધવપુરમાં સી.આર.પાટીલ દ્વારા સુભદ્રાજી ને કૃષ્ણના પત્ની કહેતા આ વિવાદ શરૂ...
લોકોને કોરોનાથી સાવચેત રહેવા વડાપ્રધાનની અપીલ ,ઓમિક્રોન અને તેના સબ વેરિએન્ટ્સ...
દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી હતી. બેઠક...
યુવા સ્વાભિમાન સંમેલનમાં ખેસ વગર જોવા મળ્યા હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસમાં...
કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે....