લવ જીહાદના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં લઈ હિન્દુસેનાએ સ્ત્રીઓ અને બહેનોને જાગૃત કરવા અનોખો પ્રયાસ કરયો

લવ જીહાદના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં લઈ હિન્દુસેનાએ સ્ત્રીઓ અને બહેનોને જાગૃત કરવા અનોખો પ્રયાસ આદર્યો છે……જેમાં જામનગરમાં ગુજરાત હિન્દૂ સેના દ્વારા લવ જીહાદથી બચવા માટેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં ગરીબીમાં કોઈ પણ વિધર્મી પ્રવેશે તો તેને માથા પર તિલક લગાડવું , તેના પર ગૌમુત્રનો છંટકાવ કરવો અને તેને માતાજીની પ્રસાદી ખવડાવ્યા બાદ જ તેને પ્રવેશ આપવો……નવરાત્રીના દિવસો નજીક આવતા બહેનો દીકરીઓને લવ જેહાદ વિશે માહિતી આપવા જામનગર શહેરના ડીકેવી સર્કલ પાસે પત્રિકા વિતરણ કરીને હિન્દૂ બહેનોને જાગૃત કરવાનો એક અનોખો પ્રયાસ હિન્દુસેના દ્વારા હાથ ધરવામાં આવ્યો છે