જામનગર જિલ્લામાં છેલ્લી ઘડીએ વરસેલા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી...
આ વર્ષે કુદરત રૂઠ્યો હોય અને ખેડૂતોની રીતસરની માઠી બેસી ગઈ હોય કેવી રીતે વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. દર વર્ષની જેમ...
કોંગ્રેસ રાજ્ય સરકારના એક વિચિત્ર ગેરકાનૂની કૃત્યને ભાજપા સરકાર સ્વીકારશે કે...
જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને કોંગ્રેસ રાજ્યસરકારના સમયમાં એક ગેરકાનૂની કૃત્ય થયું હોવાનું જણાવવામાં આવ્યું છે તે...
જામનગરના જામસાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર , જામ સાહેબે...
જામનગરના રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું...
વાંકાચૂંકા દાંતની માટે અદૃશ્ય બ્રેસિસ અને બાળકોના દાંતની સારવાર માટે લાફિંગ...
જામનગર શહેર માટે વાંકાચૂંકા દાંતની સારવાર અને બાળકોના દાંત માટે પીડારહિત ટ્રીટમેન્ટમાં અતિ આધુનિક હોસ્પિટલ "ભગદે ઓર્થોડોન્ટિક એન્ડ પિડિયાટ્રિક ડેન્ટલ કેર” નો...
જામનગર વૉર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા ...
જામનગર શહેરના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વિરોધ પીજીવીસીએલ કચેરીમાં ડંડા સાથે અધિકારીને ધમકાવી દાદાગીરીવાળું વર્તન કરવું ભારે પડ્યું છે....
અમેરિકાની ફરિયાદ બાદ ભારતના 350 સ્થળે કોલ સેન્ટરમાં CBIના દરોડા, અમદાવાદમાં...
અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં...
જામનગરનો લાખેણું લાખોટા તળાવ જળમગ્ન બની જતાં શહેરીજનો ખુશખુશાલ બન્યા
જામનગર શહેરની શાન એવા લાખેણાં લાખોટા તળાવમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે ભરપૂર માત્રામાં જળ રાશિ આવી છે, અને લાખોટા તળાવ સંપૂર્ણપણે જલમગ્ન...
અમદાવાદ-ગાંધીનગરમાં સ્પા-હોટલમાં CID ક્રાઇમના દરોડા, વિદેશી યુવતી સહિત 42ની અટકાયત
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે અમદાવાદ તથા ગાંધીનગરમાં ચાલતી હોટલ અને સ્પા સેન્ટરોમાં દરોડા પાડીને દેહવ્યાપારના ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. સીઆઈડી ક્રાઈમે કુલ...
જામનગર ની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ ની સારવારમાં મૃત્યુ પામેલા ખંભાળિયાના...
જીજી હોસ્પિટલ તેમજ રાજકોટની હોસ્પિટલમાં દાખલ અન્ય ચાર બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો
જામનગર વિલિયમ જોન્સ પીઝામાંથી ગ્રાહકને સુપમાથી વંદો નીકળ્યો , નામ ગમે...
ખાણીપીણીના શોખીન લોકો અને પીઝા લવર્સ માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. કારણકે જામનગરમાં પિઝામાંથી અવારનવાર વંદા નીકળવા , છાસવાલા માંથી...