મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને ડેન્ગ્યુ, પ્લેટલેટની સંખ્યા ઓછી થવાથી ડોક્ટરો...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ડેન્ગ્યુ તાવ છે. ડેન્ગ્યુ તાવના કારણે અજિત પવારના પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થયો છે. નાદુરસ્ત તબિયતને કારણે 64...
PM મોદી-શેખ હસીનાએ કર્યું ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, બાંગ્લાદેશી PMએ કહ્યું- પ્રતિબદ્ધતા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ સંયુક્તપણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. ભારત અને બાંગ્લાદેશ...
સેનાની માહિતી લીક કરી રહ્યો હતો, રાષ્ટ્રપતિએ હાંકી કાઢ્યો; તપાસમાં ચોંકાવનારા...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતા સેના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે રાષ્ટ્રપતિએ ગયા મહિને જ મેજરને સેવામાંથી...
નેવલ એરક્રાફ્ટ IL-38 સી ડ્રેગનને વિદાય, 46 વર્ષની સેવા પછી ગુડબાય...
નૌકાદળના લાંબા અંતરના દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ IL-38 સી ડ્રેગનએ 46 વર્ષની ભવ્ય સેવા બાદ મંગળવારે રાષ્ટ્રને વિદાય આપી. ગોવાના ડાબોલિમમાં આઈએનએસ હંસા...
‘રાજ્યપાલ પોતાના પદનો કરી રહ્યા છે દુરુપયોગ’, બિલ મંજૂર ન થવા...
તમિલનાડુ સરકારે રાજ્યપાલ આરએન રવિ પર મંજૂરી માટે મોકલવામાં આવેલા બિલોમાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે....
52 દિવસ સુધી જેલમાં રહેલા ચંદ્રાબાબુ નાયડુને મળી જામીન, હાઈકોર્ટે સ્કીલ...
આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સ્કીલ ડેવલપમેન્ટ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુને ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. હાઈકોર્ટના...
વાયુ પ્રદૂષણને કારણે વણસી રહી છે સ્થિતિ, SCએ આ રાજ્યો પાસેથી...
ઑક્ટોબરના છેલ્લા દિવસોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે. ઘણા રાજ્યોની હાલત ખરાબ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર...
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર વિરુદ્ધ કેરળમાં FIR નોંધાઈ, ધાર્મિક દ્વેષ ફેલાવવાના...
કેરળ પોલીસે કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો કરવા બદલ FIR નોંધી છે. કેરળ પોલીસે કોચી વિસ્ફોટને લઈને સોશિયલ મીડિયા...
લોકો પાયલોટે ભૂલથી પાર કર્યું રેડ સિગ્નલ, અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 14...
આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. વોલ્ટેર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર સૌરભ પ્રસાદે કહ્યું છે કે વિશાખાપટ્ટનમ-રાયગઢ ટ્રેનના...
મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો આંચકો, દારૂ કૌભાંડ કેસમાં જામીન અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર...