ગોધરાના શિક્ષિકાનું પાન કાર્ડ ખોવાઈ જતાં ‘કરોડપતિ’ બન્યાં આવકવેરા વિભાગે ફટકારી...

ગોધરાની શિક્ષિકાના ગૂમ થયેલા પાનકાર્ડના આધારે જીએસટી નંબર મેળવી કરોડોના નાણાકીય વ્યવહારો કરાવાનો મામલો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. ગુજરાત બહારના ભેજાબાજોએ મોટી...

જામનગર બાગાયત વિભાગ દ્વારા મળેલી સહાય થકી પાકનું પ્રોસેસિંગ, કટિંગ અને...

પ્રાકૃતિક આભૂષણોથી ભરપુર જામનગર જિલ્લાના ખેડૂતોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે, રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી જળ- જમીન અને ખોરાકને બચાવવા છે. આ...

જોગવડના રામદૂતનગરમાં રિલાયન્સ દ્વારા સંપૂર્ણ સુવિધાસજ્જ પ્રાથમિક શાળાનું નિર્માણ કરાશે, સૂચિત...

રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિ તરીકે જોગવડના રામદૂતનગર વાડી વિસ્તારની પ્રાથમિક શાળાનું સંપૂર્ણ સુવિધાસજ્જ મકાન તૈયાર કરી આપવામાં આવશે. તાજેતરમાં વિદ્યાર્થીઓ,...

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ લઘુમતી સમાજના યુવકે પથ્થરમારો કર્યો, ગૃહ...

સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાથી વિસ્તારમાં તંગદિલી ફેલાઈ...

જામનગર વન વિભાગ દ્વારા અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલ વિવિધ વિસ્તારોમાં મેડિકલ...

લોકોને મદદરૂપ થવાની સાથે સાથે વન વિભાગે 72 જેટલાં સાપ સહિત 177 પશુ-પક્ષીઓના પણ રેસ્ક્યુ કર્યા જામનગરમાં પડેલ અનરાધાર...

જામનગર શહેરમાં મેઘરાજાએ વિરામ લેતાં શ્રાવણી મેળાનો પુનઃ પ્રારંભ થયો

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ થઈ ગયો છે,...

જામનગરના આદર્શ સ્મશાનમાં પાણી ભરાયા ના ચાર દિવસ બાદ સાફ-સફાઈ પછી...

જામનગરના માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગૃહમાં પૂર ના પાણી ઘૂસી ગયા હોવાથી છેલ્લા ચાર દિવસથી અગ્નિદાહની પ્રક્રિયાઓ અટકી...

જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ

જામનગર શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે શહેર તેમજ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, અને જનજીવન...

જામનગર નજીક દરેડમાં આવેલું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ: માત્ર ગુંબજ...

જામનગર નજીક દરેડ અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે, અને માત્ર મંદિરના...

જામનગર ના આદર્શ સ્મશાનગૃહમાં પાણી ભરાઈ જતાં તેમજ ગાંધીનગર સ્મશાન નો...

જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગ્રહ કે જેમાં પાંચથી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હોવાથી સ્મશાનની અંદરની...

બ્રેકિંગ ન્યૂઝ

પોણા બે ઇંચ વરસાદમાં જામનગર શહેરની આવી હાલત , એક સાથે...

જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 44 મીમી , જોડિયા તાલુકામાં...
error: Our Content is protected !!