પીએમ મોદીના આગમનને લઈને સમગ્ર જામનગરમાં પોલીસ દ્વારા કિલ્લેબંધી

19 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે છે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરમાં...

જામનગરમાં પીએમ મોદીના કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ

19 એપ્રિલના રોજ પીએમ મોદીના કાર્યક્રમને લઈને જામનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે .જામનગર ખાતે ગ્લોબલ  સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનું  શિલાન્યાસ...

BIG BREAKING: રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયા જોડાયા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં મોટા ભૂંકપ આવી રહ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રના કદાવર નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ...

સરકારી શાળાઓ તો તમે ઘણી જોઈ હશે પણ આવી નહિ ..જુઓ...

જામનગરમાં આધુનિક સરકારી મોડેલ સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ.શાળાના દરવાજા ખુલ્લા પ્રવેશ માટેની પુછપરછ શરૂ..લાલવાડી વિસ્તારમાં આવેલા સરકારી શાળામાં જવા બાળકો-વાલીઓમાં અનેરો ઉત્સાહ.

જામનગરની કઇ બેઠક પરથી ચૂંટણી લડશે હાર્દિક પટેલ ?

વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીના પડઘમ અત્યારથી જ વાગવા લાગ્યા છે ત્યારે હાર્દિક પટેલ આ વખતે ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને અનેક અટકળો...

બેદરકાર તંત્ર : આવક જતી કરીને આવકનો દાખલો કઢાવવા લોકોની લાંબી...

આવો તો કેવો દાખલો કે આવક જતી કરીને પણ આવકનો દાખલો કઢાવવો પડે !!!જામનગર કલેકટર કચેરી ખાતે સવારના ઉગતા પોરની સાથે જ...

ભાજપના દિગ્ગજ નેતા ડૉ. ભરત કાનાબારના શિક્ષણ નીતિ પર ગંભીર આક્ષેપો...

ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ શિક્ષણ અંગે આપેલા નિવેદનથી શરૂ થયેલો વિવાદ શમે તે પહેલા ભાજપના જ નેતાએ ગુજરાત તેમજ દેશની શિક્ષણ...

સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે...

જામનગરના જોડીયામાં બોર્ડની પરીક્ષા માટે આવેલા વિધાર્થી માટે અનોખો સેવાજ્ઞ કાર્યરત છે. બોર્ડની પરીક્ષા બાદ વિધાર્થીઓનેભોજનની વ્યવસ્થા એક ટ્ર્સ્ટ દ્રારા કરવામાં આવે છે.   હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જામનગરના જોડીયા તાલુકામાં બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીની અનોખી રીતે સેવાકરવામાં આવે છે. જોડીયા તાલુકા મથક પર બોર્ડનુ સેન્ટર આવેલુ છે. જયાં આસપાસ આશરે 50 જેટલા ગામના વિધાર્થીઓ પરીક્ષા માટે આવે છે. જોડીયા ગામ નાનુ છે. જયા પરીક્ષા બાદ વિધાર્થી પૈસૈ ખર્ચને પણ ભોજન મળવુ મશુકેલ હોય છે. જેને ધ્યાનેલઈને જામનગર હેમંતભાઈ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આ વિધાર્થી માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. પરીક્ષા પુર્ણકરીને તમામ વિધાર્થી અંહી ભોજન લે છે. અને ખુશી વ્યકત કરે છે. બોર્ડ પરીક્ષા બાદ અપડાઉન કરતા વિધાર્થી મોડા ગામ કે ઘરેપહોચે. તેથી કોઈ પરીક્ષાર્થી ભુખ્યા ન રહે તે હેતુથી ભોજનની સેવા આપવામાં આવે છે.  જામનગરના સાંસદ પુનમબેન માડમને ધ્યાને આવતા, તેમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્રારા  સતત 12 વર્ષથી આ સેવા કાર્યરતછે. જેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે. વિધાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો કે અન્યખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહીતના લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પરીક્ષા શરૂથી અંતિમ દિવસસુધી ભોજન સેવા ચાલુ રહે છે.ધાર્મિક સ્થાનોમાં જતા શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અનેક જગ્યાઓ પર હોય છે. પરીક્ષા માટે જતા પરીક્ષાર્થીઓ માટે આપ્રકારની ભોજન વ્યવસ્થા માત્ર જોડીયા હશે..

19 એપ્રિલે જામનગરમાં ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત PM...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ આ મહિને ગુજરાતની મુલાકાતે આવશે.  10 એપ્રિલે રાષ્ટ્રપતિ જગત મંદિર દ્વારકાની અને માધવપુરની મુલાકાત કરશે. વિધાનસભા ચૂંટણી...

એક તરફ મુખ્યમંત્રીએ કાયદો પરત લેવાની ખાતરી આપી , બીજી...

જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં છે ત્યારે શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે. પરંતુ મહાપાલિકાના...

બ્રેકિંગ ન્યૂઝ

પોણા બે ઇંચ વરસાદમાં જામનગર શહેરની આવી હાલત , એક સાથે...

જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 44 મીમી , જોડિયા તાલુકામાં...
error: Our Content is protected !!