ગુજરાતમાં આવનારા 5 દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે
ગુજરાત રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગમી દિવસોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.જોઈએ તો આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારો એવો...
દહેગામના વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વેચાણમાં રખાયેલા કાચબાઓને બચાવાયા
દહેગામના ચિસકારી ગામે વિભાગની ટીમે રેડ કરી દેવીપુજક વાસ પાસેથી 75 નંગ સુરજ કાચબાને બચાવ્યા હતા. જેમાં કાચબાનો ગેરકાયદેસર વેપાર કરનારા શખ્સો...
ભૂપેન્દ્ર પટેલે કચ્છ અને જામનગરના પશુધનમાં લમ્પી સ્કીન ડિસીઝના ઇલાજ અંગે...
કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમ દર્શાવી આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો...
જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું કરવામાં આવ્યું ઉષ્માભર્યું સ્વાગત
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે તેમજ દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા જઈ રહ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ...
ગુજરાતનાં મહાનગરોમાં ખાનગી હોસ્પિટલના ડોકટરોની હડતાળ: જાણો શું છે કારણ
કોરોનાકાળ દરમિયાન અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા તે પછી હાઇકોર્ટ સમયાંતરે વિવિધ નિર્દેશો અને અવલોકનો કરતુ...
જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલ એ દેશની એકમાત્ર હોસ્પિટલ જેણે LaQshya પ્રોગ્રામ...
જામનગર તા.૨૦, જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું LaQshya પ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું...
કોરોનાનો ગુજરાતમાં ફરી હલ્લાબોલ! જાણો રાજ્યમાં વાયરસથી શું છે લોકોની પરિસ્થિતી
ગુજરાતમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસોમાં મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. હાલ કોરોના કેસ ભારે સંખ્યામાં વધારો થતા કેસ 900 ની...
જામનગરના બાળ કલાકાર અને તેની માતાએ સારથી ફિલ્મમાં લીડ રોલ ભજવ્યો
છેલ્લા કેટલાક સમયથી બોલીવુડની ફિલ્મને ટકકર આપે તેવી ફિલ્મ ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મો તૈયાર થઈ રહી છે. હાલ બોલીવુડના અનેક કલાકારો...
ખંભાળિયા પંથકનો ઘી ડેમ થયો ઓવરફ્લો! નજારો જોવા લોકો ઉમટ્યા
ખંભાળીયા શહેર તથા આસપાસના આઠેક ગામોને સિંચાઈ સહિતના 24 ગામોને પાણી પૂરું પાડતો ઘી ડેમ પૂરેપૂરો ભરાઈ 20ફૂટે સપાટી પહોંચતા ડેમના કાઢીયા...
ગુજરાતના અતિવૃષ્ટિથી પ્રભાવિત જિલ્લાઓની કૃષિમંત્રી મુલાકાત કરશે !
કૃષિમંત્રી છોટાઉદેપુરના કલેક્ટર સાથે બેઠક કરશે. પંચમહાલના જાબુઘોડાના પાક નુકસાન ગામોની મુલાકાત લેશે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત થયેલા ગામડાઓની પણ રાઘવજી પટેલ...


































