કોરોના વચ્ચે ગુજરાતના આ શહેરમાં વધ્યો સ્વાઇન ફ્લૂનો ખતરો
અમદાવાદમાં કોરોના બાદ હવે સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાંય ચોમાસાની સિઝન ચાલતી હોવાના કારણે પાણીજન્ય રોગચાળો પણ વધી...
એજન્ટ થ્રુ વિદેશ જતા વિદ્યાર્થીઓ સાવધાન ! 3500થી વધુ ગુજરાતીઓની ઓસ્ટ્રેલિયામાં...
હજુ તો તાજેતરમાં જ IELTSમાં 8 બેન્ડ મેળવીને મહેસાણાના 4 યુવકોને USA મોકલવાનું કૌભાંડ આચર્યાની ઘટનાને ઝાઝો સમય નથી થયો. ત્યાં તો...
જામનગરમાં તાજિયા વીજ વાયરને અડી જતાં 10 લોકોને શોક લાગ્યો! બેનાં...
જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે દુર્ઘટના બનવા પામી છે. રાજ્ય ભરમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ જુલૂસ યોજાયુ હતું....
વાહનોને લઈ ગુજરાત સરકાર લાવી રહી છે આ પોલિસી! ખાસ આ...
ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી શરૂ કરી દેવાઇ છે. જેથી 15 વર્ષ જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. એ માટે સરકારે...
જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજને મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટર તરીકેની માન્યતા...
જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટર તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ
જામનગરનું આ...
જામનગર મહાકાલ ગ્રુપ તથા શહેર યુવા ઉપપ્રમુખ દ્વારા આયુષ્યમાન કાર્ડના કેમ્પ...
જામનગરમાં વોર્ડ નંબર 6 માં મહાકાલ ગ્રુપ તથા શહેર યુવા ઉપપ્રમુખ યતિનભાઈ પંડ્યા તથા રાજવીર ભાઈ દ્વારા આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં...
ગુજરાતમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે અત્યાર સુધીમાં 76.21% નોંધાયો...
ગુજરાતમાં હવામાન વિભાગની 3 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 647 મીમી...
હવામાન વિભાગની નવી આગાહી! આજે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતને ધમરોળશે મેઘરાજા
રાજ્યમાં 15 દિવસના વિરામ બાદ ઘણા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વાવણી બાદ ઘણા જિલ્લાઓના ખેડૂતોને વરસાદની ખેંચ આખમાં કણાની જેમ...
મોટા સમાચાર! રાજકોટના લોક મેળામાં માસ્ક કરાયું ફરજિયાત…
રંગીલા રાજકોટની પ્રજા પણ રંગીલી અને ઉત્સવપ્રિય છે. તેમજ દરેક તહેવાર ધામ-ધુમથી ઉજવે છે. જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં લોકમેળો યોજાય છે....
સાવધાન! રાજ્યના અનેક વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પાડવાની આગાહી
રાજ્યમાં ફરીથી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે....


































