પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચલાવશે
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવાર માટે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ...
સૌરાષ્ટ્રન પ્રખ્યાત મેળામાં જતાં પહેલા તેમના નિયમો અચૂક વાચજો!
આખરે બે વર્ષ બાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવવા જઈ રહ્યો છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન...
ગાયના હુમલામાં ઇજા બાદ નિતિન પટેલે રખડતા ઢોર વિષે નિવેદન આપ્યું
મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા દરમિયાન એક અનિચ્છનીય ઘટના બની. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કાર્યકરો અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા...
ગુજરાતના દરિયા કિનારે બે લો પ્રેશર સક્રિય! આ વિસ્તારમાં વરસાદની આગાહી
ગુજરાતના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આ પહેલા 12 તારીખથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં...
ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતુર! 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
ગુજરાતમાં હાલ વરસાદની સિસ્ટમ સક્રિય છે તેમાં પણ વળી દરિયામાં ભરતીનો સમય હોવાથી દરિયો ગાડોતૂર બન્યો છે. રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયો ગુજરાતીઓને...
ડી. એચ.મૂંગરા ધ્રોલ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના “૭૩મા વન મહોત્સવ”...
આપણી ધરતીને વૃક્ષો વાવી હરિયાળી બનાવવી જોઈએ : ધરમશીભાઈ ચનિયારા
જામનગર તા.૧૨ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ડી. એચ....
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજકોટમાં આજે ભવ્ય તિરંગા યાત્રા યોજશે !
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ ઉજવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે. જેના ભાગરુપે આજે તા. 12નાં રોજ...
આગામી ત્રણ દિવસ રાજયમાં ધોધમાર વરસાદ પાડવાની ફરી આગાહી કરાઇ!
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ ભારે વરસાદ પડશે. રાજ્યમાં આજે દ.ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ...
ગુજરાતનો વિકાસ પકડશે ગતિ! મોદી સરકારે વિકાસ કાર્યો માટે 4,057 કરોડ...
રાજ્યો વિકાસલક્ષી કામો કરી શકે અને મૂડીખર્ચ કાઢી શકે તે માટે કેન્દ્ર સરકારે મોટી રકમ રિલિઝ કરી છે. કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા એવું...
ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય! અંગ્રેજી-ગુજરાતી સહિતના માધ્યમ બદલી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ...


































