હેરિટેજ જામનગર વિષય ઉપરનું તસ્વીર પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું મુકાયું
રણમલતળાવ ગેટ નંબર પાંચ નજીક યોજાયેલ પ્રદર્શનમાં હેરિટેજ જામનગરની અદભુત તસ્વીર જોવાનો અવસર
જામનગર મહાનગરપાલિકા અને જામનગર ફોટોગ્રાફર એસોસિયેશનના...
રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે એ માટે જામનગર પાલિકા કમિશનરે રાષ્ટ્રધ્વજ પરત...
રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે એ માટે મહાનગરપાલિકાના કમિશનરે રાષ્ટ્રધ્વજ પરત સ્વીકારવાનું કર્યું આવું આયોજન….
હર ઘર તિરંગા અંતર્ગત ખાનગી...
ગુજરાતનું અનોખું ફલ્લા ગામ! અહી રોજે થાય છે ધવ્જવંદન
એક અનોખુ રાષ્ટ્રપ્રેમી ગામ. જયા દૈનિક ધ્વજવંદન કરવામાં આવે છે. વાત છે જામનગર નજીક આવેલા ફલ્લા ગામની જયા શાળાના બાળકો, પંચાયતના કર્મચારીઓ...
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ સંગીત સંધ્યા યોજાઇ
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ચાંદી બજાર ના ચોકમાં રંગારંગ દેશભક્તિ ગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર...
રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે...
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જન્માષ્ટમીનામ તહેવારની તૈયારીઓ ધામેધુમે થઈ રહી છે. મેળાઓના આયોજન પણ થઈ રહ્યા છે.આ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે....
૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની કાલાવડ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે આન, બાન...
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી...
કૃષિમંત્રી રાઘવજી પટેલે જાંબુડાની વૃંદાવન ગૌશાળા મુલાકાત લીધી અને લમ્પી વાયરસની...
જામનગર જિલ્લાના જાંબુડા ગામ તિરંગા યાત્રામાં પધારેલા માન્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રમેશભાઈ મુગરા તથા દિલીપભાઈ ભોજાણી...
પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ભક્તિની સાથે દેશ ભક્તિના રંગે રંગાયુ
સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ યાત્રાધામમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને આત્મસાત...
રાજકીય ધમાસાણ! જામ જોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિત 6 કોંગી MLA...
તાજેતરમાજ દેશના વડાપ્રધાન અને ઉપવડાપ્રધાનની ચૂંટણી યજિયા હતી. જેમાં કોંગી નેતાઓએ ક્રોસ વોટિંગ કરી એનડીએના ઉમેદવાર વિજેતા થયા હતા. ગુજરાતની વાત કરવામાં...
હર ઘર તિરંગા અભિયાન થકી જામનગરની ૩૦૦થી વધુ મહિલાઓએ મેળવી રોજગારી
દિન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ( DAY-NULM) થકી બહેનોએ રાષ્ટ્રધ્વજ બનાવી જનતાને તિરંગો લહેરાવવા...


































