કુપોષિત બાળકોને ધ્યાનમાં લઈને વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે જામનગરના તબીબે કર્યું...
વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતું કરનારા અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અનુરુપે તેમજ...
પરિવારનો માળો વિખેરાયો / ધંધુકા-બગોદરા રોડ પર ટ્રક-કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર...
બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. ધંધુકા બગોદરા રોડ હરીપુરા ગામના પાટિયા...
ચિઠ્ઠીના ચાકર ! ઇશારા કરતા જગદીશ પંચાલ, સરકારનો આભાર માનવાનું ભૂલતા...
કર્મચારી મહામંડળના પડતર પ્રશ્નોનો તો વીટો વાળી દેવાયો.ત્યારબાદ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો તે...
હિન્દુ સેના દ્વારા લવ જેહાદ અને ધર્માંતરણ મુદ્દે હિન્દુઓને જાગૃત કરવાનો...
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે ત્યારે તહેવારો નજીક આવતા જામનગરમાં હિન્દુ સેના દ્વારા ધર્માંતરણ...
જામનગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા નવરાત્રી રાસ-ગરબા હરીફાઈનું આયોજન
જિલ્લા રમત ગમત કચેરી દ્વારા નવરાત્રી રાસ-ગરબા હરીફાઈનું આયોજન
ભાગ લેવા ઈચ્છતી રાસ-ગરબાની મંડળીઓએ તા.૦૯ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની...
આરોગ્ય કર્મચારીઓની એક મહિનાથી ચાલતી હડતાળનો અંત આવ્યો ! તમામ માંગણીઓ...
રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલ હડતાળ તેઓના એસોસીએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે....
દરેડ જીઆઇડીસીમાં દરરોજ ચારથી પાંચ કલાકના પાવરકટના કારણે કારખાનેદારોને મોટું...
જામનગર શહેર અને જિલ્લામાં અવાર-નવાર વીજપૂરવઠો અનિયમિત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામ્યો હોય છે.પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.....
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧લી સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી ખેડૂત...
અમદાવાદ, ખેડા અને જામનગર જીલ્લાઓમાં નવ નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપના ઇ-ખાતમુહર્ત વિશ્વ સ્તરીય ખેત પેદાશો તેમજ પ્રોસેસ્ડ...
વડોદરા શહેરમાં ફરી પથ્થરમારાની ઘટના! બેની કરાઇ અટકાયત
વડોદરા શહેરમાં ફરી શાંતિ ડહોળવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં સોમવારે મોડી રાતે કોમી છમકલું સર્જાયું હતુ પરંતુ પોલીસે તરત...
કોરોનાના લીધે રાજ્યમાં વધુ એકનો ભોગ, જાણો કેટલા થયા કેસ
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 251 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 208 દર્દીઓ...

































