ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું , નવા...
સંવત ૨૦૮૦ નવા વર્ષ અન્વયે ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા નૂતન વર્ષે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો...
કચ્છની ધરા ફરી ધણધણી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.2ની તીવ્રતા
ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી મુજબ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2ની...
ગુજરાતમાં મોટો અકસ્માત, મંદિરની બહાર હિલીયમના ફુગ્ગા ફાટતાં બે ડઝનથી વધુ...
ગુજરાતના મહેસાણા જિલ્લાના એક ગામમાં શનિવારે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરની બહાર ફટાકડાના તણખાને કારણે હિલિયમના ફુગ્ગા ફાટતાં 10 થી 15 વર્ષની...
અમદાવાદની હોટલોમાં એક રાતનું ભાડું રૂ. 1 લાખને વટાવી, ફ્લાઇટના દરો...
ICC ODI વર્લ્ડ કપ ફાઇનલમાં કાઉન્ટડાઉન ચરમસીમાએ પહોંચી ગયું છે, ખાસ કરીને ક્રિકેટ ચાહકો માટે કે જેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે...
AAP MLA ચૈત્રા વસાવાની મુશ્કેલીઓ વધી, દિવાળી વચ્ચે હવે ધરપકડનો ખતરો,...
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈત્રા વસાવાએ દિવાળી વનવાસમાં વિતાવવી પડશે. વનકર્મીઓને તેમના ઘરે બોલાવીને ધમકાવવા બદલ FIR...
રાજકોટ ના કુ. પારુલ આડેસરાને સહાયક માહિતી નિયામક તરીકે વર્ગ -૨...
માહિતી અને પ્રસારણ વિભાગે પ્રમોશન (બઢતી) ના આદેશો બહાર પાડ્યા છે, જેમાં ૨૦૧૦ ની બેચના ૧૬ સિનિયર કર્મચારીઓ (સિનિયર સબ એડિટર)ને અધિકારી...
PM Modi ડિગ્રી વિવાદઃ ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની રિવિઝન અરજી ફગાવી,...
ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સંબંધિત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના...
જામનગરની એક પરણીતાએ પોતાના પતિ અને મામીજી સાથેના આડા સંબંધ ના...
મામીજી સાથે ના આડા સંબંધ ના કારણે પતિ અને મામીજી તથા તેના બે પુત્રોએ મારકુટ કરી ત્રાસ ગુજાર્યા ની ફરિયાદ નોંધાવાઇ
BJP નેતા હાર્દિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી મળ્યો ઝટકો, નિર્દોષ છોડવાની...
પાટીદાર આંદોલનના કારણે રાષ્ટ્રીય ચહેરા તરીકે ઉભરેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને આંચકો લાગ્યો છે. અમદાવાદની ગ્રામ્ય કોર્ટે પોલીસ સાથેના ગેરવર્તણૂકના કેસમાં પટેલની...
જામનગરમાં ફુડ વિભાગનું ચેકીંગના નામનું નાટક અને ખોરાકમાંથી જીવાત નીકળવાનો શીલશીલો...
જામનગરમા ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.પટેલ કોલોનીમા આવેલી બોમ્બે નમકીનમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી જીવતી...


































