રાષ્ટ્રપતિ શૌર્ય ચંદ્રકને લઈને મોટો ફેરફાર, હવે ઓળખાશે આ નામથી; આ...
પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ, કરેક્શનલ સર્વિસને આપવામાં આવતા હાલના રાષ્ટ્રપતિ વીરતા મેડલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે...
ચેલા સ્થિત CNG સ્ટેશન પર આંતકવાદી હુમલાને લીધે ગેસ લીકેજ અને...
જામનગર તા.૧૬ ઓકટોબર, જામનગરમાં આવેલ ગુજરાત ગેસના ચેલા સ્થિત CNG સ્ટેશન પર આંતકવાદી હુમલાને લીધે ગેસ લીકેજ અને વીકરાળ આગની દિલધડક મોકડ્રિલ...
જામનગરમાં નશાકારક સીરપ બાદ ત્રણ સ્થળેથી નશાકારક ચોકલેટ ૨૧૮૦૫ નંગનો જથ્થો...
જો તમારા ઘરમાં નાના બાળકો છે અને ચોકલેટ ખાય છે તો આ સમાચાર તમારા માટે છે કારણકે બજારોમાં નશાકારક ચોકલેટનું વેચાણ થઈ...
જામનગર નજીક વિભાપરમાં રહેતી પરણીતાને મોરબીમાં રહેતા સાસરિયાઓનો ત્રાસ: ઘરમાંથી હાંકી...
જામનગર તા ૧૪, જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતી એક પરણીતા ને મોરબીમાં રહેતા તેણીના સાસરીયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા...
જામજોધપુર માર્કેટ યાર્ડમાં પાણીની લાઈન તૂટી જતા જણસો પલળી
જામજોધપુર તા. ૧૩, જામજોધપુર માર્કેટ યાર્ડમાં પાણીની લાઈન તૂટી જતા જણસનો કેટલોક જથ્થો પલળી જવા પામ્યો હતો. જે બાબતે અલગ અલગ કારણો...
જામનગર શહે૨માં નિર્માણ પામી રહેલ સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના ફલાયઓવર...
જામનગર શહે૨માં નિર્માણ પામી રહેલ સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના ફલાયઓવર બ્રીજના ચાલુ કામની સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન દ્વારા આકસ્મીક મુલાકાત લઇ કામગીરીનું...
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત...
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે માર્ગ અને મકાન...
જામનગરના સખી મંડળની બહેનોએ ડિઝાઇન કરેલા ગરબા બન્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર
ડીઆરડીએ અને જીએલપીસી દ્વારા જામનગરની સ્વ સહાય જૂથોની બહેનોને વિના મૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવતા મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે
નવરાત્રીમાં ગરબા આયોજક સાઉન્ડ સિસ્ટમ , લાઇટિંગ કે ગાયક કલાકારોનું માત્ર...
લવ જીહાદના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં લઈ હિન્દુસેનાએ સ્ત્રીઓ અને બહેનોને જાગૃત કરવા અનોખો પ્રયાસ આદર્યો છે……જેમાં જામનગરમાં ગુજરાત હિન્દૂ સેના દ્વારા...
માઁ અંબાને સમર્પીત આધ્યાત્મીક આલબમ “પંચવી” ધનરાજ નથવાણી દ્વારા પ્રસ્તુત દૈવત્વમાં...
જામનગર તા.12: નવરાત્રીના તહેવારો હવે શરૂૂ થવાની તૈયારી છે ત્યારે ધનરાજ નથવાણીની સંગીતસભર પ્રસ્તુતી ‘પંચવી’ને કારણે વાતાવરણમાં અનેરો આધ્યાત્મિક જોમ ઉમેરાઈ ગયો...

































