રાજકોટ ગેમઝોન ની દુર્ઘટના બાદ જામનગરના પ્રદર્શન મેદાનમાં મેળા માટેનો સોઇલ...
મશીન મનોરંજન ની રાઈડ લગાવવા માટે નો ૨૦ ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે માટીના સેમ્પલો લેવાયા,રાજ્ય સરકારની મેળા યોજવા માટેની નવી ગાઈડલાઈન...
આન… બાન.. શાન સાથે જામજોધપુર ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની...
જામનગર તા.15 ઓગસ્ટ, જામનગર જિલ્લા કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકામાં આવેલ ખાનસરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય...
સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયત ના સરપંચ તથા પૂર્વ સરપંચ ના ઘેર...
સરપંચના ઘરમાં પાવર ડીમ-ફૂલ થતાં વીજ કચેરીમાં કમ્પ્લેન કર્યા બાદ રીપેરીંગ માટે ગયેલી વીજ ટુકડી ને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરાઈ ,વિજ...
સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ...
રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર...
જામનગર જિલ્લામાં રેલ્વેનાં આધુનિકીકરણની દિશામાં વધુ એક કદમ,રિલાયન્સના સાઈડીંગનું ઈલેક્ટ્રીફીકેશન
દેશભરમાં રેલ્વે સેવાને વધુ લોકભોગ્ય અને સુવિધાસભર બનાવવાના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના પ્રયાસોના ભાગરૂપે રેલ્વે લાઈનોનું ઈલેક્ટ્રીફીકેશન કરવામાં આવી રહ્યું છે....
સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં ૩.૯૦ લાખ તિરંગા...
જામનગર તા.૮ઓગસ્ટ: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તા.૮ થી તા.૧૫ ઓગસ્ટના સપ્તાહ દરમિયાન યોજાનાર ‘તિરંગા યાત્રા’ની ઉજવણી તેમજ ‘હર ઘર...
દાદાગીરી : જામનગર જિ.પં.ના કોન્ટ્રાક્ટરની ખુલ્લી દાદાગીરી , કોન્ટ્રાક્ટરને સિમેન્ટ વધારે...
જામનગર જિલ્લામાં કાલે બુધવારે ધ્રોલ પંથકના એક ખૂની હુમલાને કારણે સનસનાટી મચી ગઈ. જૂનાગઢની એક કોન્ટ્રાક્ટર પાર્ટીના...
જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં કમર તોડી નાખે તેવા ખાડા ,...
જામનગર શહેરમાં થોડા વરસાદમાં જ વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં રસ્તાઓની હાલત થઈ ગઈ છે…. તૂટેલા રસ્તા અને કાદવ કિચડનું સામ્રાજ્ય લોકો માટે માથાના...
દ્રારકામાં બારે મેઘ ખાંગા, બે કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ, જ્યાં...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસતા, અનેક સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે મેઘરાજાની...
અંબાણી પરિવારના વરઘોડિયા અનંત અંબાણી અને રાધિકા ગઈકાલે રાત્રે જામનગરના એરપોર્ટ...
જામનગરના એરપોર્ટ પર ફૂલો પાથરીને સ્વાગત બાદ મોટી ખાવડી સુધી માર્ગમાં અનેક સ્થળે આતસબાજી કરાઈ,

































