જિલ્લા માહિતી કચેરી જામનગર ખાતે સીનીયર સબ એડિટર તરીકે પારૂલ કાનગડ...
જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે પારૂલ કાનગડ તથા જલકૃતિ મહેતાની નિમણુક થતાં તેઓએ ફરજ પર હાજર થઈ વિધિવત પોતાનો કાર્યભાર સંભાળી લીધેલ...
વિદ્યુત વિશેષતા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડ INS વાલસુરા ખાતે યોજાઇ
O-176 ઇલેક્ટ્રિકલ સ્પેશિયલાઇઝેશન કોર્સની 'પાસિંગ આઉટ પરેડ' (POP) ની સમીક્ષા VAdm સંદીપ નૈથાની, AVSM, VSM, ચીફ ઓફ મટિરિયલ, ભારતીય નૌકાદળ, 24 મે...
જામનગરમાં લંપી વાયરસના કારણે ગાયોના ટપોટપ મોત , સરકારી ચોપડે એક...
જામનગરમાં છેલ્લા થોડા સમયથી ગાયોમાં લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે અને તેના કારણે ગાયોના ટપોટપ મોત થઈ રહ્યા છે. લંપી વાયરસના...
આમ કેમ ભણશે ગુજરાત? શિક્ષકોની ઘટ્ટ છે , શાળામાં મેદાન નથી...
જામનગર શહેરમાં નગર પ્રથામિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ જોવા મળી રહી છે....શાળાઓમાં શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન પણ...
જામનગરમાં લોકડાયરામાં ગુલાબી નોટનો વરસાદ! ડોલર, પાઉન્ડ સહિતની ચલણી નોટોના બંડલોનો...
જામનગરમાં ફરી એકવાર લોકડાયરામાં નોટોનો વરસાદ થયો..ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહમાં રાત્રી લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજકીય નેતાઓ, ધારાસભ્ય અને...
રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલમાં નિર્ણય શક્તિનો અભાવ કે અન્ય કોઈ...
કાગવડના ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના અહેવાલ વચ્ચે તેઓ આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા...
જય જય પરશુરામના નાદથી ગુંજશે છોટા કાશી ભગવાન પરશુરામ જયંતિ શોભા...
ભુદેવો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાશે.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્રારા શોભાયાત્રાનુ પ્રસ્થાન કરવામાં આવશે. હાસ્ય કલાકાર સાંઈરામ દવેની ખાસ ઉપસ્થિતી રહેશે.
અલ્પેશ ઠાકોર , નરેશ પટેલ અને વરુણ પટેલે બતાવી વિક્ટ્રીની સાઇન...
જામનગરમાં આજથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથી યાત્રા દરમિયાન...
ગુજસીટોક પ્રકરણના આરોપી યશપાલ અને જશપાલ જાડેજાની દોઢ કરોડની મિલકત જપ્તી...
જામનગર ચકચારી ગુજસીટોક પ્રકરણમાં આરોપીઓની કરોડોની મિલકત જપ્ત કરવામાં આવી છે.જેમાં આરોપી યશપાલ અને જશપાલસિંહ જાડેજા બંધુઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.શહેરના...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ રેલી અને યોગ શિબિરનું કરાયું...
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરમાં એક યોગ રેલી અને યોગ શિબિર યોજવામાં આવી હતી.... ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય યોગ સેવક શીશપાલજીના...

































