CM approves Rs 43.85 crore for development works of Jamnagar Municipal Corporation

જામનગર મહાનગર પાલિકાના વિકાસ કામો માટે 43.85 કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ...
Lightning strikes Jamnagar Mohannagar Awas Yojana building!

જામનગર મોહનનગરની બિલ્ડીંગ પર વીજળી પડતા લોકોના જીવ તાળવે ચોટયા

જામનગર શહેરમાં આવેલ ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના 12 નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો...

જામનગર નજીકના આમરા ગામમાં પાંચ – છ સદીઓથી રોટલાથી વરસાદનો વરતારો...

જામનગર નજીકના આમરા ગામમાં પાંચ- છ સદીઓથી રોટલાથી વરસાદનો વરતારો જોવાની પરંપરા છે.... મનમાં સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી...
Terror in Shanti Bhavan Jain Derasar in Jamnagar

જામનગરમાં શાંતિ ભવન જૈન દેરાસરમાં અસામાજીક તત્વોએ મચાવ્યો આતંક

સવારે અંદર ઘૂસેલા 6 શખ્સોએ પૂજારી, ભક્તગણ અને ચોકીદાર સહિતનાઓને માર મારી અંદર તોડફોડ કરી હતી જેમાં એકાએક ઘસી આવેલ શખ્સોએ દેરાસર...
Megharaja showering kindness in Jamnagar panth! One inch of rain in two hours in Jamjodhpur

જામનગર પંથકમાં હેત વરસાવતા મેઘરાજા! જામજોધપુરમાં બે કલાકમાં એક ઇંચ...

જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે બે તાલુકામાં મેઘ મહેર થઇ રહી છે.બે કલાકમાં જામજોધપુરમાં એક ઇંચ વરસાદ અને ધ્રોલ તાલુકા મથકે અડધો...
About 400 students left the private school and got admission in the school No. 1 of Jamnagar Municipal Corporation

400 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી જામનગર મહાનગર પાલિકાની શાળા નંબર...

સરકારી શાળા છોડીને વાલી પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલતા હોવાના અનેક કિસ્સાઓ બને છે. પરંતુ જો સરકારી શાળાઓ પણ સારી બને તો...
Government's public oriented approach to ensure that the villages at the end of Jamnagar do not remain without water

જામનગરના છેવાડાના ગામો પાણી વિહોણા ન રહે તે માટે સરકારનો લોકલક્ષી...

પાણી પુરવઠો ખોરવાતાં પડકારજનક સ્થિતિમાં સરકારે સમયસર પાણી પહોંચાડવાનો પડકાર ઝીલી ત્વરિત કામગીરી હાથ ધરી.નદીના ૩૦૦ મીટર પહોળા તેમજ ૭ મીટર ઊંડા...

હવે ગુંડાગીરી અને દાદાગીરી કરનારાઓની ખૈર નથી , આવારા તત્વો સામે...

જામનગરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર શહેરના ડીવાયએસપી જીગ્નેશ ચાવડા દ્વારા આવારા તત્વો...

જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના

૪ જુને "ઝીરો શેર ડે": બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત જામનગર તા ૧, જામનગરના નભોમંડળમાં શનિવારે વધુ...

લમ્પી વાયરસનાં કારણે થતા ગાયોના મોત અટકાવવા અને યોગ્ય સારવાર તાત્કાલિક...

જામનગરમાં છેલ્લા થોડા સમયથી ગાયોમાં લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે અને તેના કારણે ગાયોના ટપોટપ મોત થઈ રહ્યા છે. લંપી વાયરસના કારણે...

બ્રેકિંગ ન્યૂઝ

પોણા બે ઇંચ વરસાદમાં જામનગર શહેરની આવી હાલત , એક સાથે...

જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 44 મીમી , જોડિયા તાલુકામાં...
error: Our Content is protected !!