કિસાન કોંગ્રેસના આરોપ, પોલીસે ભાયાભાઈ આહીરને અપમાનિત કરીને આત્મહત્યા કરવા મજબુર...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભડથર ગામમાં ખેડૂત ભાયાભાઈ આહીર (Bhayabhai Ahir) આત્મહત્યા કેસમાં કિસાન કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ...
દ્વારકામાં પોલીસે ઈરાનથી આવતી બોટ પકડી પાડી, 3 ઈરાની અને એક...
ગુજરાતના દ્વારકા નજીક ઓખામાં એક શંકાસ્પદ બોટ ઝડપાયા બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દ્વારકા પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા 3 ઈરાની...
BIG BREAKING : મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ક્રેશ, વિમાનમાં 6...
મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. જોકે, હજુ સુધી કોઈ...
જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ...
જામનગર જિલ્લાની જામજોધપુર-લાલપુર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી સમગ્ર સૌરાષ્ટ્રને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય જાહેર કરવા...
જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયા શરૂ
જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.સ્ટેન્ડિંગ ચેરમેન , મેયર , ડે. મેયર , શાસકપક્ષ નેતા તેમજ દંડક સહિતના...
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે 77 માં સ્વાતંત્ર્ય...
-- દેશ રંગીલા, નન્ના મુન્ના રાહી હું, ફ્યુઝન સોંગ સહિતના ગીતો એ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
-- સ્વાતંત્ર્ય પર્વ...
મોટા સમાચાર : મહાકાય ન્યારા એનર્જી કંપનીમાં વાલ રીપેરીંગ સમયે અકસ્માત...
“7મી ઓગસ્ટ, 2023ના રોજ વેક્યુમ રેસિડ્યુ પાઇપલાઇનની સફાઈ દરમિયાન ન્યારા રિફાઈનરીમાં સલામતી સંબંધિત એક ઘટના બની હતી.જે પાઇપલાઇનમાંથી ગરમ પાણી ઉડતા દસ...
જામનગરને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ : કેન્દ્ર સરકાર દ્વારા જામનગર જિલ્લો ‘ભૂમિ...
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે પ્લેટિનમ પ્રમાણપત્ર સ્વીકારતા જિલ્લા કલેક્ટર બી.એ.શાહ
ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP હેઠળ...
મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલનાનિર્માણ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા...
કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ પર...
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 529 ગામોમાં વિજ પુરવઠો ઠપ્પ...
બીપરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારમાં તારાજી સર્જી છે. જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાનીના અહેવાલ સામે આવી...


































