સ્વ. ધીરુભાઈ અંબાણીના જન્મદિન નિમિત્તે રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ‘કહાની- કલા- ખુશી’...
વ્યક્તિના જીવન ઘડતરમાં સૌથી વધુ મહત્વનો સમયગાળો બાળપણનો છે અને આ સમયગાળાનો યોગ્ય ઉપયોગ કરીને બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા સ્વ. ધીરુભાઈ...
રાજકોટ મેટોડા જીઆઇડીસી ગોપાલ નમકિન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર સેફ્ટી સામે ફરી ઉઠ્યા...
ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમઝોન ફાયરની ઘટના તાજી થઇ જાય છે. ત્યારે રાજકોટના મેટોડા GIDC માં આવેલી...
જામનગર મહાનગરપાલિકામાં ખુલ્લેઆમ ચાલી રહેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો બજારમાં આવતા...
જામનગર મહાનગરપાલિકામાં ખુલ્લેઆમ ચાલી રહેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો બજારમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં મનપાના પાણીના ટાંકાના ઓપરેશન...
નવાસારીમાં મોડીરાત્રે પાર્કિંગ બબાલ મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો સૂત્રોચ્ચાર કરનાર...
નવસારીના દરગાહ રોડ પર વાહન હટાવવા મુદ્દે વાતનું વતેસર થતા વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. બે જૂથ વચ્ચે અથડામણ થતાં પથ્થરમારાની ઘટના સર્જાઇ...
હીરા ઉદ્યોગમાં સૌથી ભયંકર મંદી,17 લાખ રત્નકલાકારોના ભાવિ અધ્ધરતાલહીરા ઉદ્યોગમાં સૌથી...
યુક્રેન-રશિયાનું યુદ્ધ શરૂ થયું ત્યારથી હીરા ઉદ્યોગ મંદીમાં ફસાયો છે. વર્ષ 2008ની મંદીને અત્યાર સુધી સૌથી મોટી મંદી માનવામાં આવતી હતી. જો...
BZ ગ્રુપમાં રોકાણ કરી વિદેશ વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષિકાને નોટિસ, ત્રણ...
BZ ગ્રુપના કથિત કરોડોના કૌભાંડમાં એક પછી એક રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. BZ ગ્રુપમાં રોકાણ કરનારાઓને વિદેશ પ્રવાસની લાલચ...
સિમેન્ટના બ્રીજ પર ડામરના પેચ અને ચાર મહિનામાં એના પણ ચીંથરા...
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા રોડ રસ્તાઓની કામગીરીને કારણે વારંવાર ચર્ચાઓમાં આવતી રહે છે, અનેક વખત કેટલાય જાગૃત નાગરીકો આ શાખાની કામગીરીની...
વાવમાં ગેનીબેનનો ગઢ તૂટ્યો: ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2567 મતથી વિજય...
વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઇ છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત...
લો…બોલો…બીઆરસી ભવનમાં પુસ્તકો પલળવાની તપાસની આધાર પુરાવાઓની ફાઈલ જ ડીપીઓ કચેરીમાંથી...
જામનગર દરેડ બીઆરસી ભવનમાં પુસ્તક પલળવાનો મામલો વધુ પેચીદો બન્યો છે.દરેડ બીઆરસી ભવનમાં પુસ્તકો પલળ્યા બાદ ગાંધીનગરથી તપાસના આદેશ આપ્યા બાદ તપાસ...
ભવનાથ મંદિરના મહંત બનવા માટે ભાજપ અધિકારી અને સાધુ-સંતોને 8 કરોડ...
અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે અંગેના ગંભીર આક્ષેપ થતાં...