જામનગરમાં પીએમ મોદીના કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ
19 એપ્રિલના રોજ પીએમ મોદીના કાર્યક્રમને લઈને જામનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે .જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનું શિલાન્યાસ...
BIG BREAKING: રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયા જોડાયા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં મોટા ભૂંકપ આવી રહ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રના કદાવર નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ...
જામનગરની કઇ બેઠક પરથી ચૂંટણી લડશે હાર્દિક પટેલ ?
વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીના પડઘમ અત્યારથી જ વાગવા લાગ્યા છે ત્યારે હાર્દિક પટેલ આ વખતે ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને અનેક અટકળો...
BIG BREAKING: ન્યૂયોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર અંધાધૂંધ ફાયરિંગ, 13 લોકોની...
ન્યૂયોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં સંખ્યાબંધ લોકોને ગોળીઓ વાગી છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર આ ફાયરિંગમાં...
બેદરકાર તંત્ર : આવક જતી કરીને આવકનો દાખલો કઢાવવા લોકોની લાંબી...
આવો તો કેવો દાખલો કે આવક જતી કરીને પણ આવકનો દાખલો કઢાવવો પડે !!!જામનગર કલેકટર કચેરી ખાતે સવારના ઉગતા પોરની સાથે જ...
ભાજપના દિગ્ગજ નેતા ડૉ. ભરત કાનાબારના શિક્ષણ નીતિ પર ગંભીર આક્ષેપો...
ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ શિક્ષણ અંગે આપેલા નિવેદનથી શરૂ થયેલો વિવાદ શમે તે પહેલા ભાજપના જ નેતાએ ગુજરાત તેમજ દેશની શિક્ષણ...
19 એપ્રિલે જામનગરમાં ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત PM...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ આ મહિને ગુજરાતની મુલાકાતે આવશે. 10 એપ્રિલે રાષ્ટ્રપતિ જગત મંદિર દ્વારકાની અને માધવપુરની મુલાકાત કરશે. વિધાનસભા ચૂંટણી...
એક તરફ મુખ્યમંત્રીએ કાયદો પરત લેવાની ખાતરી આપી , બીજી...
જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં છે ત્યારે શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે. પરંતુ મહાપાલિકાના...
નિરંકુશ વધતી જતી મોંઘવારી એ ચૂંટણી સમયસર હોવાના સંકેત: નિષ્ણાતોનો મત
આમ તો છેલ્લા ઘણાં દિવસોથી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ગતિવિધિઓ એ ચૂંટણી વહેલી આવવાના સંકેત દર્શાવી રહી છે , પરંતુ નિષ્ણાતોના...
શિક્ષણ સંઘોની રજૂઆતને મોટી સફળતા , બે લાખથી વધુ શિક્ષકોના...
રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ બેલાખથી વધુ શિક્ષકોને લાભ કરતો એક નિર્ણય લેવાયો છે જે અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું...