Site icon Meraweb

જામનગરમાં બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રોપા વિતરણ અને રોપા વાવેતર માટેનો કાર્યક્રમ યોજાયો

A program for sapling distribution and sapling planting was organized by Bodhisattva Education Trust in Jamnagar

બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર દ્વારા આજ રોજ ડો.આંબેડકર ભવન અને ડો.આંબેડકર કુમાર છાત્રાલય જામનાગ જેવી અલગ અલગ જગ્યાઓ પર રોપા વિતરણ અને રોપા વાવેતર ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું જે કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ નો વ્યાપ કરી તેમનો જતન કરવા માટે નો હતો

જે કાર્યક્રમ દરમ્યાન જામનગર અને તેમની આજુ બાજુ ના ગામો ના કુલ 250 જેટલા લોકો એ ભાગ લીધેલો હતો જેમાં સામાજિક આગેવાનો યુવાનો બહેનો વડીલો સાથે અન્ય સામાજિક સંસ્થાઓ એ સાથે મળી આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી.